અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રીક શિષ્યવૃતિ માટે માર્ગદર્શક સુચનાઓ તથા યોજનાની વિગતો વિશેની માહિતી આપવામાં આવી છે.
Scholarship Yojana 2021

લાભ કોને મળે

ધોરણ 1 થી 10 માં, આદિમ જૂથમાં આવતા વિદ્યાર્થીઓને

કેટલો લાભ મળે

ધોરણ 1 થી 8 ને 1350 રૂપિયા અને ધોરણ 9 થી 10 ને 2250 રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.

લાભ ક્યાંથી મળે

સંબંધિત શાળામાંથી
મદદનીશ કમિશ્નરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી

ક્યાં ક્યાં પુરાવા જોઈએ

જન્મનો દાખલો, જાતિનો દાખલો, આવકનો દાખલો (ધોરણ 9 અને 10 માટે આવક મર્યાદા 2 લાખ રૂપિયા છે)

નોંધ: આ યોજના અંતર્ગત ડિજિટલ ગુજરાત પોર્ટલમાં શાળાએ  વિદ્યાર્થીઓની ડેટા એન્ટ્રી કરી અરજી કરવાની રહે છે.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના 2021

સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા અમલ માં આવેલ સામુદાયિક નેતૃત્વ સાથેનું સંપૂર્ણ સ્વચ્છતા કાર્યક્રમ છે . જે માંગ આધારિત અને લોકોભિમુખ સ્વચ્છતા પ્રોગ્રામ છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર નો નાણાંકીય હિસ્સો ૭૫:૨૫ ના પ્રમાણ માં છે. યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ ગુજરાત રાજ્ય ને ખુલ્લુ મળોત્સર્જન રહિત બનાવવાનું છે.

વ્યક્તિગત શૌચાલય માટે BPL તથા APL (પાંચ કેટેગરી) રૂપિયા 12000 ની સહાય, તેમજ APL (જનરલ) ને રૂપિયા 8000 ની સહાય આપવામાં આવે છે.

સામૂહિક શૌચાલય માટે કુલ રૂપિયા 2 લાખ (લોકફાળો રૂપિયા 20000 તથા યોજનાકીય રૂપિયા 1.80 લાખ) સહાય આપવામાં આવે છે.

તલાટી-કમ-મંત્રીશ્રી, ક્લસ્ટર કો-ઓર્ડીનેટર, બ્લોક કો-ઓર્ડીનેટર, સિવિલ એન્જીનીયર તથા નિર્મળ દૂત દ્વારા અરજી ફોર્મ ભરી ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાએ અરજી પહોંચાડવી.

તાલુકા પંચાયત કચેરી, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના શાખા.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના 2021 ની વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો.

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટમેટ્રીક શિષ્યવૃતિ માટે માર્ગદર્શક સુચનાઓ તથા યોજનાની વિગતો વિશેની માહિતી આપવામાં આવી છે.

ધોરણ 1 થી 8 ને 1350 રૂપિયા અને ધોરણ 9 થી 10 ને 2250 રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.

નોંધ: આ યોજના અંતર્ગત ડિજિટલ ગુજરાત પોર્ટલમાં શાળાએ  વિદ્યાર્થીઓની ડેટા એન્ટ્રી કરી અરજી કરવાની રહે છે.

જન્મનો દાખલો, જાતિનો દાખલો, આવકનો દાખલો (ધોરણ 9 અને 10 માટે આવક મર્યાદા 2 લાખ રૂપિયા છે)

Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.